સુપ્રભાત
વિકિપીડિયા પર તમારું સ્વાગત છે. વિકિપીડિયા મુક્ત વિશ્વકોશ છે જેમાં બધા લખી શકે છે.
આ ગુજરાતી આવૃત્તિ છે જેની શરૂઆત જુલાઈ ૨૦૦૪માં થઈ. અત્યાર સુધીમાં અહીં ૨૮,૯૩૬ લેખો લખાઈ ચુક્યા છે.
જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
૦-૯
અ
આ
ઇ
ઈ
ઉ
ઊ
એ
ઐ
ઓ
ઔ
અં
ક
ખ
ગ
ઘ
ઙ
ચ
છ
જ
ઝ
ઞ
ટ
ઠ
ડ
ઢ
ણ
શ્રેણી
ત
થ
દ
ધ
ન
પ
ફ
બ
ભ
મ
ય
ર
લ
વ
શ
ષ
સ
હ
ક્ષ
ત્ર
જ્ઞ
ઋ
ૠ
ૐ
શ્ર
અઃ
આ માસનો ઉમદા લેખ
ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળો (COVID-19 કે કોરોનાવાયરસ રોગ) એ ૨૦૨૦માં ફાટી નીકળેલો રોગચાળો છે.
આ કોવિડ-૧૯ રોગ નવા પ્રકારના કોરોનાવાયરસ (સાર્સ કોરોનાવાયરસ ૨) નામના વિષાણુને કારણે ફેલાય છે. ગુજરાતમાં ૧૯ માર્ચ ૨૦૨૦ના રોજ આ રોગના બે દર્દીઓ સૌપ્રથમ સુરત અને રાજકોટમાં મળી આવ્યાં હતાં.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૩,૨૬૮ (૨૨ મે ૨૦૨૦) લોકોને કોવિડ-૧૯ રોગ થયો છે જે પૈકી ૫,૮૮૦ દર્દી સાજા થઈ ચૂક્યા છે અને ૬૫૮૬ સારવાર હેઠળ છે. ગુજરાત રાજ્યમાં આજ સુધીમાં આ રોગને કારણે ૮૦૨ લોકોના મૃત્યુ થયા છે.
નોવેલ કોરોનાવાયરસ કે સાર્સ કોરોનાવાયરસ નામના વિષાણુને કારણે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં ૨૦૧૯-૨૦માં આ રોગચાળો ફાટી નીકળ્યો છે. આ વાયરસ ચીનના વુહાન શહેરમાં ઉદ્ભવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં પ્રસર્યો છે. ગુજરાતમાં ૧૯મી માર્ચ સુધી કોઈ પણ સકારાત્મક (પોઝીટીવ) રીપોર્ટ આવ્યો ન હતો. સુરતમાં એક ૨૧ વર્ષની છોકરી કે જે ન્યુ યોર્કથી આવેલી હતી અને રાજકોટમાં એક વ્યક્તિ કે જે મદીનાથી આવી હતા તેમના પરિક્ષણમાં આ વિષાણુનો ચેપ જોવા મળ્યો હતો. ત્યારબાદ ૨૦મી માર્ચે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં અન્ય બે પરિક્ષણોના પરિણામોમાં પણ આ વિષાણુ નોંધાયા હતા; જેમાં બધા જ રોગગ્રસ્ત લોકો વિદેશથી પ્રવાસ કરી આવ્યાં હતાં. ૨૧મી માર્ચે આ સંખ્યા વધીને ૧૩ થઈ હતી અને તેમાંથી ૧૨ લોકો વિદેશનો પ્રવાસ કરીને આવ્યાં હતાં.